આદરણીય નિર્ગુણદાસજી મહારાજ અને ઉત્તરસંડા કેળવણી મંડળના પ્રમુખશ્રીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું.